Tag successful

மூன்று புதிய குற்றவியல் சட்டங்களை வெற்றிகரமாக அமல்படுத்தியதை பிரதமர் திரு நரேந்திர மோடி நாட்டுக்கு அர்ப்பணித்தார்

இந்திய நியாயச் சட்டம்,  இந்திய சிவில் உரிமை பாதுகாப்பு சட்டம்  மற்றும் இந்திய சாட்சிய சட்டம் ஆகிய மாற்றத்தை ஏற்படுத்தும் மூன்று புதிய குற்றவியல் சட்டங்களை வெற்றிகரமாக அமல்படுத்தியதை பிரதமர் திரு நரேந்திர மோடி சண்டிகரில் இன்று நாட்டுக்கு அர்ப்பணித்தார். கூட்டத்தினரிடையே உரையாற்றிய திரு மோடி, சண்டிகரின் அடையாளம், உண்மை மற்றும் நீதியை நிலைநாட்டும் சக்தி…

पंतप्रधान नरेंद्र मोदी यांच्या हस्ते तीन नवीन फौजदारी कायद्यांच्या यशस्वी अंमलबजावणीचे लोकार्पण

पंतप्रधान नरेंद्र मोदी यांनी आज चंदीगड येथे भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा संहिता आणि भारतीय साक्ष अधिनियम या तीन परिवर्तनकारी नवीन फौजदारी  कायद्यांची यशस्वी अंमलबजावणी देशाला समर्पित केली. उपस्थितांना संबोधित करताना मोदी यांनी  चंडीगढची ओळख सत्य आणि न्याय प्रस्थापित…

“ત્રણ નવા ફોજદારી કાયદા” ના સફળ અમલીકરણના સમર્પણ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર શ્રી અમિત શાહ, ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયાજી, મારા સાથી રાજ્યસભાના સાંસદ સતનામ સિંહ સંધુજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો. ચંદીગઢ આવીને મને લાગે છે કે જાણે હું મારા જ લોકોની વચ્ચે આવી ગયો છું. ચંદીગઢની ઓળખ શક્તિ-સ્વરૂપા મા…

சண்டிகரில் மூன்று புதிய குற்றவியல் சட்டங்களை வெற்றிகரமாக அமல்படுத்துவதை நாட்டுக்கு அர்ப்பணிக்கிறார் பிரதமர் மோடி

இந்திய நியாயச்சட்டம்,  இந்திய சிவில் உரிமைப் பாதுகாப்பு சட்டம்,  மற்றும் இந்திய சாட்சிய சட்டம் ஆகிய மூன்று புதிய குற்றவியல் சட்டங்களை வெற்றிகரமாக அமல்படுத்துவதை பிரதமர் நரேந்திர மோடி 2024 டிசம்பர் 3, அன்று நண்பகல் 12 மணிக்கு சண்டிகரில் நாட்டுக்கு அர்ப்பணிக்கிறார். சுதந்திரத்திற்குப் பிறகு நடைமுறையில் இருந்த காலனித்துவ சகாப்த சட்டங்களை அகற்றவும், தண்டனையிலிருந்து நீதிக்கு கவனத்தை மாற்றுவதன் மூலம் நீதி பரிபாலன அமைப்பை மாற்றியமைக்கவும் பிரதமரின் தொலைநோக்கு மூலம் மூன்று சட்டங்களின் கருத்துருவாக்கம்…

પ્રધાનમંત્રી મોદી ચંદીગઢમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બર, 2024ના રોજ બપોરે 12 વાગ્યે ચંદીગઢ ખાતે ત્રણ પરિવર્તનશીલ નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ત્રણેય કાયદાઓની સંકલ્પના પ્રધાનમંત્રીની આઝાદી પછી પણ અસ્તિત્વમાં રહેલા સંસ્થાનવાદી યુગના કાયદાઓને…

પાયથન ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો ઉપયોગ કરીને AI/MLનો સફળ સમાપન અહેવાલ

પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ છાવણી દ્વારા NIELIT દમણ ટીમના સહયોગથી પીએમ શ્રી હેન્ડ્સ-ઓન સ્કિલ એક્સપીરિયન્સ પહેલ હેઠળ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે એઆઈ/એમએલ યુઝિંગ પાયથન ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રોગ્રામ 26 નવેમ્બર 2024થી 30 નવેમ્બર 2024 સુધી યોજાયો હતો. પ્રોગ્રામની શરૂઆત એઆઈના પરિચય સાથે કરવામાં આવી હતી, જેમાં તેના…

भारतीय लष्कर आणि सिंगापूरचे सशस्त्र दल यांच्यामधील द्विपक्षीय संयुक्त लष्करी सराव उपक्रमा अंतर्गतच्या अग्नी वॉरियर – 2024 या संयुक्त सरावाची यशस्वी सांगता

भारतीय लष्कर आणि सिंगापूरचे सशस्त्र दल यांच्यामधील द्विपक्षीय संयुक्त लष्करी सराव उपक्रमा अंतर्गतच्या अग्नी वॉरियर (XAW – 2024) या तेराव्या पर्वातील सरावाचा आज दि. 30 नोव्हेंबर 2024 रोजी समारोप झाला. महाराष्ट्रात देवळाली इथल्या फील्ड फायरिंग रेंज इथे या सरावाचे आयोजन केले होते.  28 ते 30 नोव्हेंबर 2024 अशा तीन दिवसांच्या कालावधीत…

ભારતીય અને શ્રીલંકન નૌકાદળનું સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન

અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે, ભારતીય નૌકાદળે બોટની ભાળ મેળવવા અને તેને અટકાવવા માટે સંકલિત કામગીરી કરી ઝડપી પ્રતિક્રિયા આપી હતી. ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર (ઈન્ડિયન ઓશન રિજન),…