ભારતીય અને શ્રીલંકન નૌકાદળનું સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન
અરબી સમુદ્રમાં શ્રીલંકાના ફ્લેગવાળા માછીમારીના જહાજો દ્વારા સંભવિત માદક દ્રવ્યોની દાણચોરી અંગે શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે, ભારતીય નૌકાદળે બોટની ભાળ મેળવવા અને તેને અટકાવવા માટે સંકલિત કામગીરી કરી ઝડપી પ્રતિક્રિયા આપી હતી. ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર (ઈન્ડિયન ઓશન રિજન),…
