પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2024નાં રોજ ભુવનેશ્વરમાં પોલીસ મહાનિદેશક/પોલીસ મહાનિરીક્ષકની 59મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લીધો હતો. સમાપન સત્રમાં પ્રધાનમંત્રીએ ઇન્ટેલિજન્સ બ્યુરોનાં અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનાં પોલીસ મેડલ્સ વહેંચ્યાં હતાં. પોતાનાં સમાપન સંબોધનમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પરિષદ દરમિયાન સુરક્ષાને લગતા…
