Tag Gobardhan

ટકાઉપણાને આગળ વધારતા, સી. આર. પાટીલે ગોબરધન પહેલની પ્રગતિની સમીક્ષા કરી

ગોબરધન પહેલની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં આ ક્ષેત્રના મુખ્ય નવ હિતધારક મંત્રાલયો/વિભાગોના મહાનુભાવો સાથે વાતચીત કરી હતી. આ બેઠક સરકાર દ્વારા ગોબરધન પહેલને કેટલું મહત્ત્વ આપે…